Gujarati News

Gujarati News

News of Monday, 21st December 2020

સોમ અથવા મંગળવારે કૃષિ પ્રધાન, ખેડૂતોને મનાવવા માટે મળશે: અમિતભાઈ શાહ

નવી  દિલ્હી : કૃષિ પ્રધાન નરેન્દ્રસિંહ તોમર આવતીકાલે સોમવારે અથવા મંગળવારે દેખાવો કરી રહેલા ખેડૂતોને તેમના આંદોલનનો અંત લાવવા માટે મળશે તેવી જાહેરાત આજે ગૃહ પ્રધાન શ્રી અમિતભાઇ શાહે કરી છે.

(12:00 am IST)