Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

આસામ સરકારએ કેન્દ્રને કરી રાજયના વર્તમાન એનઆરસીને રદ કરવાની માંગ

આસામના નાણામંત્રી હિમંત બિશ્વ શર્માએ બુધવારના કહ્યું કે  રાજય સરકારએ હાલમાં જારી કરેલ રાષ્ટ્રીય નાગરિક રજીસ્ટર (એનઆરસી) ને રદ કરવા કેન્દ્રને અનુરોધ કર્યો છે.

એમણે કહ્યુ જો કટ ઓફ યર ૧૯૭૧ છે તો આ બધા રાજયો માટે તે જ હોવું જોઇએ. અમે આસામ સમજુતીને રદ કરવા માટે નથી કહી રહ્યા.

(12:00 am IST)