Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

મિરચી એટેક સંદર્ભે ગૃહમંત્રી રાજનાથસિંહે કર્યો કેજરીવાલને ફોન :ફરિયાદ દાખલ કરવા આપી સલાહ

નવી દિલ્હી :દિલ્હી સચિવાયલમાં રાજ્યના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પર મિરચી એટેકની ઘટના સંદર્ભે કેન્દ્રીય ગૃહ પ્રધાન રાજનાથસિંહે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના હાલચાલ જાણ્યા હતા. રાજનાથસિંહે કેજરીવાલને મિર્ચી એટેક મામલે એફઆઈઆર દાખલ કરાવવાની સલાહ આપી હતી

(10:10 pm IST)