Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

જો નક્સલિયો સાથે મારા સંબંધ છે તો મારી સામે કાર્યવાહી કરો : દિગ્વિજય સિંહનો પડકાર

 

ભોપાલ :વરિષ્ઠ કોંગ્રેસ નેતા દિગ્વજય સિંહે એ બધા રિપોર્ટનું ખંડન કર્યું છે. જેમા તેમનો માઓવાદીયો સાથે સંબધ હોવાની અંશાકા વ્યક્ત કરવામાં આવી રહી હતી

   અત્રે ઉલ્લેખનીય છે કે પુણે પોલીસે ભીમ કોરેગાવ મામલાની તપાસ કરતા એક પત્ર મળ્યો છે. જેમાં પૂર્વ CMનો નંબર નક્સલિયોની પાસેથી મળ્યો હતો

  એક ન્યૂઝ ચેનલ પ્રમાણે દિગ્વિજય સિંહે પડકાર આપતા વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી રાજનાથ સિંહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ અને મહારાષ્ટ્ર પોલીસેને કહયું કે મારી સામે પુરાવા શોધે જો પુરાવા મળે તો કાયદાકીય કાર્યવાહી કરી શકે છે.

(1:02 am IST)