Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

૯૦ વર્ષથી અમને નિશાન બનાવી રહ્યા છેઃ આરએસએસ પ્રમુખ મોહન ભાગવતની વ્‍યથા

વી.ડી. સાવરકરને ભારતરત્‍ન આપવાની માંગ પર કોંગ્રેસ દ્વારા નિશાન બનાવવાને લઇ પત્રકારોના સવાલ પુછવા પર આરએસએસના સર સંઘ ચાલક મોહન ભાગવતએ કહ્યું અમને ૯૦ વર્ષથી નિશાન બનાવી રહ્યા છે.

એમણે આગળ કહ્યું માટે ચિંતા કરવાની જરૂર નથી કારણ સમાજ એક છે અને હંમેશા એક રહેશે.

(11:32 pm IST)