Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ઉત્તર પ્રદેશના એક જ ગામના 10,000 દલિતો, OBC લોકોએ અપનાવ્યો બૌદ્ધ ધર્મ!!

ઉત્તર પ્રદેશના કાનપુર દેહત જિલ્લાના પુખરાયાં ગામમાં 10,000થી વધુ દલિતોએ રાવણની પૂજા કરી હતી અને ભાજપના સદસ્ય સાવિત્રી બાઈ ફૂલેની હાજરીમાં બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો હતો .જોકે  જીલ્લા વહીવટીતંએ તેનું ખંડન કર્યું છે. 12 બુદ્ધ ભક્તોની હાજરીમાં ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું છે. પુખરાયાંના કૃષિ મંડી સમિતિનાં મેદાનમાં આમ્બેડકર બૌધ્ધ દીક્ષા કાર્યક્રમમાં પરિવર્તન થયું હતું .

(9:28 pm IST)