Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

ભગવાન રામ પોતે બીજેપી નો સર્વનાશ કરશેઃ એસ.પી.નેતા રામ ગોવિંદ ચૌધરી

સમાજવાદી પાર્ટીના નેતા રામગોવિંદ ચૌધરીએ કહ્યુ કે હિન્દુ દેવતા રામ પોતે  બીજેપીનો સર્વનાશ કરશે એમણે કહ્યું કે આમ પ્રજાનું ધ્યાન દેશની બુનિયાદી સમસ્યાઓથી દૂર હટાવવા માટે ભા.જ.પ. અને તેમના સહયોગી એક વખત ફરીને  રામમંદિરનો મુદો ઉઠાવ્યો છે. જયારે ચૌધરીએ કહ્યું ભા.જ.પ. દરેક મોર્ચે નિષ્ફળ સાબીત થયેલ છે. 

(12:00 am IST)