Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પાકિસ્તાન જવાથી જો સિધ્ધુ દેશદ્રùહી હોય તો પી.અમ.ને પણ દેશદ્રોહી ગણવા જોઇએઃ કોંગ્રેસ

કોંગ્રેસ પ્રવકતા જયવીર શેરગીલ સિધ્ધુને દેશદ્રોહી મામલે ખફા

કોંગ્રેસ પ્રવકતા નવજોત સિધુના પાકિસ્તાન જવાને મામલે BJP  દેશદ્રોહી  ગણે છે તો એમણે નરેન્દ્ર મોદીને  પણ દેશદ્રોહી ગણવા જોઇએ. નવજોત સિધ્ધુ કોંગ્રેસના મંત્રી અથવા  કાર્યકરના રૂપમાં પાકિસ્તાન ગયા નથી પરંતુ એક મિત્રતાના નાતે તેઓ પાકિસ્તાન ગયા હતા.

(12:13 am IST)