Gujarati News

Gujarati News

News of Sunday, 21st July 2019

દિલ્લી રવાના થયા પ્રિયંકા, સોનભદ્રના પીડિત પરિવારોને કોંગ્રેસ આપશે રૂ.૧૦ - ૧૦ લાખ

કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા મિર્જાપુર (ઉત્તરપ્રદેશ) ના ગેસ્ટ હાઉસમાં અટકાયત દરમ્યાન સોનભદ્રમાં જમીન વિવાદ મા થયેલ નરસંહારના પીડિતોને મળ્યા પછી મુકત થઇ દિલ્લી રવાના થયા.

 

        એમણે કહ્યું મારો હેતુ પૂરો થઇ ગયો છે. પ્રિયંકાએ કહ્યું સોનભદ્રમાં માર્યા ગયેલ ૧૦ લોકોના પરિવારજનોને કોંગ્રેસ રૂ. ૧૦-૧૦ લાખનું વળતર આપશે.

(12:00 am IST)