Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

RSSની અમેઠી - રાયબરેલીમાં કોંગ્રેસને સાફ કરવાની નેમ : એક સાથે ૩૦૦થી વધારે શાખાઓનું આયોજન

લખનૌ, તા.ર૦ : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ આ દિવસોમાં ઉત્તરપ્રદેશનાઅમેઠીમાં તેના મૂફ્ર મજબૂતકરી રહ્યો છે. અહીં સંઘની લગભગ ૩૦૦ જેટલી શાખાઓનું એક સાથેઆયોજન થાય છે. ઉલ્લેખનીય છે કે, અમેઠી વર્ષ૧૯૮૦થી નહેરૂ-ગાંધી પરિવારનો મતવિસ્તાર રહ્યોછે.

કોંગ્રેસ માટે અહીંની બેઠકસૌથી વધારે સુરક્ષિત માનવામાં આવે છે પરંતુ સંઘઅહીં જે ઝડપે તેની શાખાઓનું વિસ્તરણ કરી રહ્યોછે તેનાથી આ સ્પષ્ટ છે કે તે સંગઠનને વ્યાપ વધારવા માંગેછે. સંઘ અમેઠી ઉપરાંતરાયબરેલીમાં પણ તેનો વ્યાપ વધારવાના પ્રયત્નો કરી રહ્યો છે. આ બન્ને મતવિસ્તારોમાંકોંગ્રેસને પરાસ્ત કરવાની ભાજપની જૂની નેમ છે.

ર૦૧૪માં અમેઠીમાં સંઘનાસહકસર કાર્યવાહક અનેભાજપ-સંઘ સમન્વયક ડૉક્ટર કૃષ્ણગોપાલનો કાર્યક્રમ થયાપછી ભાજપને અહીં રેકોર્ડ મતપ્રાપ્ત થયા હતા.

(12:42 pm IST)