Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

અવિશ્વાસ પ્રસ્તાવ વોટિંગ રિઝલ્ટ : સરકારની તરફેણમાં 325 મતો, સરકાર વિરુદ્ધ 126 મતો પડ્યા

નવી દિલ્હી :આજે લોકસભામાં એનડીએ સરકાર વિરુદ્ધ વિપક્ષો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ માટે ધ્વનિમત લેવામાં આવ્યો હતો. માટે પ્રત્યેક સાંસદોની બેઠક પર આપવામાં આવેલી ઓટોમેટિક સિસ્ટમના બટન દાબીને પણ ઉપયોગ કરાયો હતો. જેમાં હોર્ન વાગતા એક સાથે બટન દબાવવાના હતા. નો ટ્રસ્ટ મોશનમાં કુલ 451માંથી સરકાર વિરુદ્દ 126 મતો પડ્યા, જ્યારે સરકારની તરફેણમાં 325 મતો પડ્યા છે.

(12:00 am IST)