Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પ્રશાંત મહાસાગરમાં લાપતા થયું ન્યુઝીલેન્ડ જઇ રહેલ કેરળનું જહાજઃ જહાજમાં ર૪૩ લોકો સવાર હતા

વિદેશ મંત્રાલયએ ગુરુવારના બતાવ્યુ છે કે લગભગ પ મહિના પહેલા કેરળથી ન્યુઝીલેન્ડ માટે રવાના થયેલ એક ભારતીય માલવાહક જહાજ દેવ માથા-ર પ્રશાંત મહાસાગરમાં લાપતા થયુ છે.

આ જહાજની અંદર ર૪૩ લોકો સવાર હતા આ સંબંધમાં પ્રશાંત મહાસાગર ક્ષેત્રના દેશોને સુચીત કરવામા આવેલ છે. પણ હજાુ સુધી લાપતા જહાજની કોઇ જાણકારી મળી નથી. જહાજમાં દિલ્લી અને તામીલનાડૂના લોકો સવાર હતા.

(11:50 pm IST)