Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યોગી અને મોહન ભાગવત પર વિવાદીત ટિપ્પણીને લઇ હાર્ડકૌર પર રાજદ્રોહનો કેસ દાખલ

         ઉતર પ્રદેશના મુખ્યમંત્રી આદિત્યનાથ અને આરએસએસ પ્રમુખ મોહન ભાગવત પર વિવાદિત ટિપ્પણીઓને લઇ રેપર હાર્ડકૌર પર રાજદ્રોહનો કેસ દાખલ થયો છે.

         આ મુકદમો અધિવકતા શશાંક શેખર ત્રિપાઠીએ દાખલ કર્યો છે. કૌરએ આદિત્યનાથને રેપમેન યોગી બતાવ્યા હતા. અને ભારતમાં થયેલ આતંકી હુમલા માટે આરએસએસ ને જવાબદાર ગણાવ્યા હતા.

         ભારતમા બધી સમસ્યાઓનો ચહેરો આરએસએસ છે.

(12:00 am IST)