Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભાજપ હિન્દુઓની સાથે પણ ઝઘડા કરાવે છે ;મમતા બેનર્જી

 

કોલકતા :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા હતા મમતા બેનર્જીએ ભાજપ પર આરોપ લગાવતા કહ્યું હતું કે  ભાજપ દર્રેક ધર્મોના લોકોને અંદરો અંદર લડાવે છે. મમતા બેનર્જીએ એમ પણ કહ્યું હતું કે ભાજપ માત્ર ખ્રિસ્તી અને મુસ્લિમની વચ્ચે ઝઘડા નથી કરાવતું પરંતુ હિન્દુઓની સાથે પણ ઝઘડા કરાવે છે. અત્રે ઉલ્લેખનીય છે કે  પંચાયતની ચૂંટણી સમયે હિંસામાં ટીએમસીના કાર્યકર્તા પણ માર્યા ગયા હતા

(11:09 pm IST)