Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જાણો કોણ છે ?: વિશ્વમાં યોગને પ્રચલિત કરનાર યોગ ગુરૂઓ

નવી દિલ્હી :વિશ્વભરમાં યોગની ઉજવણી થઈ રહી છે. ભારતને યોગનું મુખ્ય કેન્દ્ર માનવામાં આવે છે. દેશ વિદેશમાંથી લોકો ભારતમાં યોગ શીખવા માટે આવે છે. જો કે દુનિયામાં યોગને પ્રચલિત કરવામાં આદિ શંકરાચાર્ય, સ્વામી શિવાનંદ સરસ્વતી, પરમહંસ યોગાનંદ, મહર્ષિ મહેશ યોગી, તિરુમલાઈ કૃષ્ણમચાર્ચ, બી.કે. એસ અયંગર, ધીરેન્દ્ર બ્રહ્મચારી,જગ્ગી વાસુદેવ સહિત યોગગુરૂનો સમાવેશ થાય છે.

(11:49 am IST)