Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

ભારતીય સેનાએ પાકિસ્તાનના બંકરો ફૂંકી માર્યા

શ્રીનગર તા. પાકિસ્તાન દ્વારા અવારનવાર સરહદ પર સીઝફાયર ઉલંઘનનો અને ગોળીબારનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. બોર્ડર પર બીએસએફે પાકિસ્તાનના બકરો ફૂંકી મારીને નષ્ટ કરી દિધા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ૧૮જ્રાચ ના પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા સીઝફાયર ઉલંઘન બાદ બીએસએફ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં ૧ જવાન સહિત ૫ નાગરિકોના મોત નિપજયા હતા.

પાકિસ્તાને મોર્ટારથી ગ્લ્જ્ પોસ્ટ અને તેની આસપાસના રહેંણાક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. તેનો જડબાતોડ જવાબ અપાતા પાકિસ્તાન ઘાંઘુ બની ગયું છે.(૨૧.૧૩)

(12:06 pm IST)