Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારમાં રોટેશન નહીં હોય.;કુમારસ્વામી

બેંગ્લુરુ :જનતા દળ સેક્યુલર(જીડીએસ) ના નેતા એચ. ડી. કુમારસ્વામી તા: 23 મેના રોજ શપથ લેવા જઇ રહ્યા છે. આ પહેલા સોમવારે 21 મેના રોજ દિલ્હીમાં તેઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના છે.દરમિયાન વિવિધ અટકળ વચ્ચે કુમારસ્વામીએ દાવો કર્યો છે કે તેઓ શપથ લેવાના 24 કલાકમાં બહુમત સાબિત કરશે. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારમાં રોટેશન નહીં હોય.

 

(12:00 am IST)