Gujarati News

Gujarati News

News of Sunday, 21st April 2019

ગરીબોની સંખ્યા ર૦૧૬ માં ૧ર.પ કરોડ હતી અત્યારે ફકત પ કરોડ છે : રાજનાથસિંહનો દાવો

નવી દિલ્હી : ગૃહમંત્રી રાજનાથસિંહએ શુક્રવારના કહ્યું અમેરીકાની થિંક ટેંક બ્રુકલિન ઇન્સ્ટીટયુટએ કહ્યું છે કે ગરીબીથી જજુમી રહેલ લોકોની સંખ્યા ર૦૧૬ માં લગભગ  ૧ર.પ કરોડ હતી જયારે હવે આ સંખ્યા ફકત પ કરોડ રહેલી છે. એમણે કહ્યું કે કોંગ્રેસ અધ્યૅક્ષ રાહુલ ગાંધીને જવાબ આપવો જોઇએ કે ગરીબી કેમ ન હટી.

 

(1:16 pm IST)