Gujarati News

Gujarati News

News of Saturday, 21st March 2020

દેશમાં પ મું મૃત્‍યુ કોરોનાથી નહી હાર્ટ એટેકથી થયુઃ ઇટાલીના શખ્‍સએ તોડયો દમ

કોરોના વાયરસને લઇ ભારતમાં પાંચમા મોતનો મામલો સામે આવ્‍યો હતો હવે સમાચાર છે કે મૃતક કોરોનાથી સાજો થઇ ગયો હતો અને તેના મોતનું કારણ હાર્ટ એટેક હતુ.

કોરોનાની વાત કરીએ તો અત્‍યાર સુધીમા દિલ્‍હી, મહારાષ્‍ટ્ર, કર્ણાટક અને પંજાબમા એક એક મોતનો મામલો સામે આવ્‍યો છે. સૂત્રોના બતાવ્‍યા મુજબ ખેતડી ઉપખંડના ડાડા ફતેપુરાના શ્રવણકુમાર અને અશોકકુમાર  આઠ માર્ચના દુબઇથી પોતાના ગામ આવ્‍યા હતા. ચિકિત્‍સા વિભાગે એમને ઘરમા રહેવા માટે કહ્યું હતુ. ચિકિત્‍સા અધિકારી હરીશ યાદવે પોલીસની મદદથી એમને સિંધાનિયા યુનિવર્સિટીમા  બનાવાયેલ આઇસોલેશન વોર્ડમા દાખલ કર્યા હતા.

(12:00 am IST)