Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

એર સ્ટ્રાઇકના ડરથી પાકીસ્તાનએ આતંકીઓને રાખ્યા છે સુરક્ષામાં:બિલાવલ ભુટ્ટો

ઇમરાનખાનના નેતૃત્વવાળી પાકિસ્તાની સરકારની આલોચના કરતા પૂર્વ પાકિસ્તાની સરકારની આલોચના કરતા પૂર્વ પાકિસ્તાની પ્રધાનમંત્રી દિવંગત બેનઝીર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભટ્ટોએ  કહયુ છે કે જૈશ-એ-મોહમ્મદ અને જમાત-ઉદ-દાવા સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. એમણે કહ્યું સરકારએ આતંકીઓની ધરપકડ ન કરી પરંતુ ભારતની એર સ્ટ્રાઇકના ડરથી એમણ સુરક્ષાત્મક હિરાસતમા લીધા છે.

(11:44 pm IST)