Gujarati News

Gujarati News

News of Thursday, 21st March 2019

મારા પ બાળકોના મોત પર કોણ જવાબ આપશે ? સમજોતા બ્લાસ્ટ કેસના ફેંસલા પર પીડિતનો સવાલ

સમઝૌતા બ્લાસ્ટ કેસમાં બધા આરોપીઓને મુકત કરવા માટે  ધમાકામા પોતાના પ બાળકો ગુમાવનાર પાકિસ્તાની નાગરિક રાણા શૌકતઅલીએ કહ્યું છે કે મારા પ બાળકોના મોતના જવાબ કોણ આપશે ? એને કોણે માર્યા ?  વિશેષ એનઆઇએ અદાલતએ મામલામા પાકિસ્તાની સાક્ષીઓના નિવેદન દાખલ કરવાની અરજી રદ કરી હતી.

(11:38 pm IST)