Gujarati News

Gujarati News

News of Thursday, 21st February 2019

માનવ સંશાધન વિકાસમંત્રી માટે શું કાશ્મીરી વિદ્યાર્થી માનવ નથી ? - ચિદંબરમ

કોંગ્રેસ નેતા પી. ચિદંબરમએ કહ્યુ છે કે શુ માનવ સંંશાધન વિકાસ મંત્રી ( પ્રકાશ જાવડેકર)  કશ્મીરી વિદ્યાર્થીઓને મનુષ્ય અને સંશાધન નથી માનતા. અને શુ એમને પોતાને વિકાસ માટે કયાંય પણ અધ્યન કરવાનો હકક નથી ? ચિદંબરમએ કહ્યુ જાવડેકર કશ્મીરી વિદ્યાર્થીઓને કોઇપણ ઉત્પીડનથી ઇન્કાર કરી રહ્યા છે તો શુ અખબારોની બધી ખબરો બનાવટી છે ?

(10:03 pm IST)