Gujarati News

Gujarati News

News of Tuesday, 21st January 2020

'જયકારા' 'અકિલા'ના મોભીઓના ચરણે ધરૂ છું....

સમગ્ર કાર્યક્રમને જય વસાવડાએ 'અકિલા' દૈનિકના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા, અજીતભાઈ ગણાત્રાને સમર્પિત કરી. જય વસાવડાએ 'અકિલા' પ્રત્યેની માનભરી લાગણી વ્યકત કરી હતી. તે વખતના લાગણીભર્યા દૃશ્યો આ ક્ષણને શ્રી નિમીષભાઈ ગણાત્રાએ વધાવી લીધી હતી તે તસ્વીરમાં દર્શાય છે.

(12:01 pm IST)