Gujarati News

Gujarati News

News of Monday, 21st January 2019

બાળા સાહેબએ જરૂરી સમયે મદદ કરેલ તે ન હોત તો હુ જીવિત ન હોત : અમિતાભ

અમિતાભ બચ્ચને કહ્યું કે દિવંગત શિવસેના સંસ્થાપક બાળા સાહેબ ઠાકરેએ  ખરા સમયે એમને મદદ કરેલ અને બાળા સાહેબ ન હોત તો તે જીવિત ન હોત. એમણે કહ્યું કે 'કૂલી' ના શુટીંગ દરમ્યાન દુર્ઘટના પછી ખરાબ મોસમને કારણે એમ્બ્યુલન્સ મળવી લગભગ અસંભવ હતુ પરંતુ બાળા સાહબને કારણે શિવસેનાની એમ્બયુલન્સ ઉપલબ્ધ થયેલ હતી.

(11:51 pm IST)