Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાતંત્રએ બહારથી આવનાર લોકો માટે આરટી-પીસીઆર તપાસ ફરજીયાત કર્યો

પુણે, સાંગલી અને સતારા જેવા પાડોશી જિલ્લામાં સંક્રમણના વધુ કેસ

મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લા તંત્રએ બહારથી આવનાર લોકો માટે આરટી-પીસીઆર તપાસ ફરજીયાત કરી દીધી છે. કોલ્હાપુર કલેક્ટર દૌલત દેસાઈએ મંગળવારે કહ્યુ, જિલ્લામાં કોવિડ-19નો પ્રસાર હજુ ઓછો છે પરંતુ પુણે, સાંગલી અને સતારા જેવા પાડોશી જિલ્લામાં સંક્રમણના વધુ કેસ સામે આવી રહ્યાં છે

(11:50 pm IST)