Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

પંજાબ : વિદેશથી વતનમાં આવેલા 90 હજાર બિનનિવાસી ભારતીયોથી કોરોના વાઇરસ ફેલાવાનો ડર : અમરિન્દર સરકાર મૂંઝવણમાં : કોરોના વાઇરસ ટેસ્ટ માટે કેન્દ્ર સરકાર પાસે 150 કરોડ રૂપિયાની મદદ માંગી

 પંજાબ :  90 હજાર જેટલા એન.આર આઇ વતનમાં આવ્યા હોવાથી તેમના દ્વારા કોરોના વાઇરસ ફેલાવાના ડરને ધ્યાને લઈને પંજાબના મુખ્યમંત્રી કેપટન અમરિન્દર  સિંહએ કેન્દ્ર સરકાર પાસે 150 કરોડ રૂપિયાની મદદ માંગી છે જેથી વિદેશોમાંથી વતનમાં આવેલા બિનનિવાસી ભારતીયોનો કોરોના ટેસ્ટ કરાવી શકાય તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(11:37 am IST)