Gujarati News

Gujarati News

News of Monday, 2nd December 2019

નાણામંત્રી નિર્મલા સીતારામન પર અધિર રંજન ચૌધરી દ્વારા અંગત પ્રહાર

નવીદિલ્હી, તા. : વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘુસણખોર તરીકે ગણાવવાના અધિર રંજન ચૌધરીના નિવેદનને લઇને હોબાળો જારી હતો ત્યારે તેઓએ લોકસભામાં વધુ વિવાદ છેડ્યો હતો. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ કાપ પર ચર્ચા દરમિયાન અધિર રંજને નાણામંત્રી નિર્મલા સીતારામને નાણામંત્રી નિર્મલા સીતારામન ગણાવ્યા હતા.

(9:58 pm IST)