Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

અમે કયારેય નથી કહ્યું કે રજનીકાંત બીજેપીમાં જોડાવવા માંગે છેઃ બીજેપી રાષ્‍ટ્રીય મહાસચિવ મુરલીધર રાવની ટીપ્‍પણી

અભિનેતા-નેતા રજનીકાંતનું નિવેદન મારા ભગવાકરણની ખૂબ જ કોશિષો કરવામા આવી પણ બીજેપી મહાસચિવ મુરલીધર રાવએ કહ્યું છે કે અમે કયારેય નથી કહ્યું કે રજનીકાંત બીજેપીમાં  જોડાય ચુકયા છે અથવા જોડાવવા માગે છે.

રાવએ કહ્યું બીજેપીની આ અટકળોમાં કોઇ દિલચસ્‍પી નથી. અમારૂ ધ્‍યાન સ્‍થાનીય નિકાય ચૂંટણીની તૈયારી પર છે. રજનીકાંતએ કહ્યું આ જાળમાં નહી ફસાવ.

(11:20 pm IST)