Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

અડવાણીની આંખોમાં આંસૂ હતા, પણ એમણે રોકયો નહીઃ BJP છોડવા પર શત્રુઘ્ન સિંહા

BJP છોડી કોંગ્રેસમાં જોડાવાને લઇ શત્રુધ્નસિન્હાએ બતાવ્યું છે કે જયારે BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ને આ ફેંસલા બારામાં બતાવ્યુ ત્યારે એમની આંખોમાં આસૂ હતા. પણ અડવાણીએ એમને રોકયા નહી એમણે કહ્યું કે તે સાચી અને બેહતર દિશામાં જાઇ રહ્યા છે અને એમને અડવાણીના આશિર્વાદ પ્રાપ્ત છે.

(11:41 pm IST)