Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

વડાપ્રધાન મોદી ૧૮ મેના રોજ કેદારનાથ ધામની યાત્રા કરશે

દહેરાદુન,તા.૧૫: અંતિમ તબક્કાના મતદાન પહેલા ચુંટણી નૈયા પાર લગાવવાની પ્રાર્થના કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮મેના રોજ કેદારનાથ ધામ પહોંચશે આ પ્રસંગ પર તે બાબા કેદારનાથના દર્શન કરી પુજા અર્ચના પણ કરશે તેમની યાત્રાને લઇ પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મોદી આ પહેલા પણ ગત બે વર્ષોમાં ત્રણ વાર કેદારનાથ ધામ પહોંચી ચુકયા છે.

(3:54 pm IST)