Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

નવા યુગની નોકરીઓ માટે ભારતીયોમાં જરૂરી કૌશલનો અભાવઃ આઇબીએમ સીઇઓ

અમેરિકાની દિગ્ગજ આઇટી કંપની આઇબીએમની સીઇઓ જીની રોમેટીએ કહ્યું છે કે ભારતીયોની પાસે નવા જમાનાની નોકરીઓ માટે જરૂરી કૌશલનો અભાવ છે. એમણે કહ્યું કે ભારતમાં રોજગાર સૃજિત થઇ રહ્યો છે પરંતુ તેના માટે કૌશલ નથી. રોમેટીએ કહ્યું  આપે આ ભરોસો કરવો જોઇએ કે ડીગ્રીનાં મુકાબલે કૌશલ વધુ જરૂરી છે.

(12:00 am IST)