Gujarati News

Gujarati News

News of Saturday, 24th March 2018

ચંદ્રાબાબુને ઝાટકતા અમિતભાઇઃ એકતરફી નિર્ણય યોગ્ય નથી

નવી દિલ્હી : ભાજપ અધ્યક્ષ  અમિત શાહે એનડીએ છોડ્યાના ૮ દિવસ બાદ ટીડીપીના પ્રમુખ અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુને પત્ર લખ્યો. તેમાં શાહે કહ્યું કે તમારો આ નિર્ણય એકતરફી અને દુર્ભાગ્યપૂર્ણ છે. વિકાસની ચિંતા કરવાની જગ્યાએ સંપૂર્ણ રીતે રાજનૈતિક  વિચારોથી પ્રેરિત થઇને આ પગલુ ભર્યુ છે. શાહે આંધ્રની પ્રજાને ઉગાદી તહેવારની શુભકામના પણ પાઠવી.

(12:59 pm IST)