Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

બિહારના શિક્ષામંત્રી મેવાલાલના રાજીનામા પછી બિહારમાં મંત્રી અશોક ચૌધરીને મળ્યો શિક્ષા વિભાગનો પ્રભાર

બિહારના શિક્ષામંત્રી મેવાલાલ ચૌધરી દ્વારા ભ્રષ્ટાચારના આરોપો વચ્ચે રાજીનામું આપ્યા પછી રાજયપાલ ફાગુ ચૌહાણને ભવન નિર્માણ મંત્રી અશોક ચૌધરીને શિક્ષા વિભાગનો અતિરિકત પ્રભાર સોંપ્યો છે. મેવાલાલએ ત્રણ દિવસ પહેલા જ મંત્રી પદના શપથ લીધા હતા આર.જે.ડી. સહિત અનય વિપક્ષી દળોએ મેવાલાલને મંત્રી બનાવવા પર સવાલ ઉઠાવ્યા હતા.

(10:22 pm IST)