Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

અયોધ્યા મુદ્દે સોનિયા ગાંધીને મળ્યા આઈયુએમએલના નેતા :કહ્યું સુપ્રિમ કોર્ટના નિર્ણંયનું નું સન્માન : પરંતુ નિરાશ છીએ

પુનવિચાર અરજી દાખલ કરવાના સમર્થનમાં છીએ

 

નવી દિલ્હી :કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને આઇયુએમએલના નેતાઓ મળ્યા હતા અને અયોધ્યા પર સુપ્રીમકોર્ટના નિર્ણ્ય સહીત કેટલાય મુદ્દે ચર્ચા કરી હતી મુલાકાત બાદ પ્રતિનિધિ મંડળમાં સામેલ રહેલ પાર્ટીના સાંસદ નવાસ કાનીએ કહ્યું કે તેની પાર્ટીએ કોંગ્રેસ અધ્યક્ષ સમક્ષ તેનું વલણ સ્પષ્ટ કર્યું હતું

  તેમણે કહ્યું કે અમે ઉચ્ચતમ ન્યાયાલયનું સન્માન કરીએ છીએ પરંતુ નિરાશ છીએ અમે પુનવિચાર અરજી દાખલ કરવાના સમર્થનમાં છીએ

(1:08 am IST)