Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

રાજસ્થાનના સાંભર સરોવરમાં ૧૦ દિવસની અંદર ૧૭૦૦૦ પ્રવાસી પક્ષીઓના મોત

    રાજસ્થાન સરકારએ સાંભર સરોવરમાં ૧૦ દિવસની અંદર ૧૭૪પ૪ પ્રવાસી પક્ષિઓના મોતની પુષ્ટિ કરી છે.

     મામલામા તપાસ જારી છે પણ સરકારએ હજુ સુધી પક્ષીઓના મોતનું કારણ સ્પષ્ટ નથી કર્યુ.

     રિપોર્ટસ મુજબ આની પાછળ એક બેકટેરીયાથી ઉત્પનન થનારી એવિયન બોટુલીઝમ બીમારી હોય શકે છે.

(10:22 pm IST)