Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

નિમિષભાઇ ગણાત્રા એવા પ્રોડ્યુસર કે જે ગીત સિલેકશન, સ્ક્રિપ્ટ, રેકોર્ડિંગથી માંડી દરેક બાબતમાં ઉંડો રસ દાખવે છે

 કાર્યક્રમના અંતે સુરતના ડો. રઇશ મણિયારે મૌજે ગુજરાત કાર્યક્રમ આપવા બદલ અકિલા ઇન્ડિયા ઇવેન્ટના કર્તાહર્તા શ્રી નિમિષભાઇ ગણાત્રાને લઇને ખાસ વાત કહી હતી કે-મેં આવા પ્રોડ્યુસર મારી લાઇફમાં કદી જોયા નથી. શ્રી નિમિષભાઇ ગણાત્રાએ ગીતના સિલેકશનથી લઇ અમદાવાદમાં રિહર્સલમાં તેમજ સ્ક્રિપ્ટની ચર્ચા કરવાની મિટીંગમાં તેઓ પોતાની વ્યસ્તતામાંથી સતત સમય કાઢીને હાજર રહ્યા હતાં. 'અકિલા'એ આ શો ખુબ ભાવ અને લાગણીથી કર્યો છે. વિરલ રાચ્છે અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા શ્રી અજીતભાઇ ગણાત્રા સહિત અકિલા પરિવારનો ગુજરાતીઓને આવો મસ્તમજાનો કાર્યક્રમ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો.

 

(12:00 am IST)