Gujarati News

Gujarati News

News of Wednesday, 20th November 2019

ભારતના પંજાબમાં ૪ હજાર મેગાવોટ પાવર પ્લાન્ટનું નિર્માણ કરાશેઃ ઇન્ડિયન અમેરિકન શ્રી ચિરંજીવ કથુરીઆ વતનની વહારે

પંજાબઃ ભારતના પંજાબના વતની ઇન્ડિયન અમેરિકન બિઝનેસમેન શ્રી ચિરંજીવ કથુરીઆએ પોતાના વતન પંજાબમાં ૪ હજાર મેગાવોટનો પાવર પ્રોજેકટ નિર્માણ કરવાનું નક્કી કર્યુ છે. જેનાથી રાજયમાં એક હજાર બાયોમેસ એનર્જીનું ઉત્પાદન થશે.

આ ૪ હજાર મેગાવોટ પાવર પ્લાન્ટમાં ૩ હજાર મેગાવોટ સોલાર પાવરથી નિર્માણ પામશે. તથા બાકીના એક હજાર મેગાવોટ ડાંગર અને ઘઉંના પાકમાંથી નિર્માણ પામશે આ પ્રોજેકટથી નિર્માણ થનારો પાવર  સ્ટેટ પાવર કોર્પો. ખરીદી શકશે.

(8:16 pm IST)