Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

દિલ્હીના મુખ્યમંત્રી જ સુરક્ષિત નથીઃ જનતા કેવી રીતે સુરક્ષિત રહેશેઃ આમ આદમી પાર્ટી

દિલ્હી સચિવાલયની અંદર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર મરચાનો પાઉડર ફેંકનાર પહેલા વ્યકિતએ કેજરીવાલના પગ પકડી કહ્યું હતુ કે તમારી પાસે જ આશા છે અહેવાલ પ્રમાણે હુમલામાં કેજરીવાલના ચશ્મા તુટી ગયા.

(10:02 pm IST)