Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

''સત્યનારાયણ કથા'': યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્પલ ઓફ બે એરીયા સન્નીવલે કેલિફોર્નિયા મુકામે ૨૨ નવેં. ગુરૂવારે કરાયેલું આયોજન

કેલિફોર્નિયાઃ ''સત્યનારાયણ કથા''યુ.એસ.માં શિવ દુર્ગા ટેમ્પલ ઓફ બે એરીયા ૧૧૭૦ કર્ન એવન્યુ, સન્નીવલે કેલિફોર્નિયા મુકામે ૨૨ નવેં.૨૦૧૮ ગુરવારના રોજ સત્યનારાયણ કથા (પૂર્ણિમા)નું આયોજન કરાયું છે. જેનો સમય સાંજે ૬.૩૦ થી રાત્રિના ૮ વાગ્યા સુધીનો રહેશે. બાદમાં મહામંગલ આરતી અને પ્રિતી ભોજનનું આયોજન કરાયું છે. માતાકી ચૌકીનું આયોજન ૩૦ નવેં. શુક્રવારે કરાયું છે. જેનો સમય સાંજના ૭ વાગ્યાનો રહેશે. બાદમાં મહામંગલ આરતી તથા પ્રીતિ ભોજનનો સમય રાત્રિના ૧૦ વાગ્યાનો રાખવામાં આવ્યો છે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(9:55 pm IST)