Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

કેલિફોર્નિયાના જંગલોમાં ભીષણ દાવાનળમાં મૃત્યુઆંક 76 સુધી પહોચ્યો : 1300 લોકો ગૂમ

 

નવી દિલ્હી :અઠવાડિયા અગાઉ ઉત્તરીય કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી ભીષણ આગથી સ્થાનિક જનજીવન ખુબ જ પ્રભાવિત થયું હતુ. આગમાં ગુમ લોકોની સંખ્યા 1,300ને પાર થઈ ગઈ છે. બીજી તરફ એક અધિકારીઓએ રવિવારે કહ્યુ - અન્ય પાંચ શબ મળ્યા બાદ મૃતકોનો આંકડો 76 થયો છે.

(12:50 am IST)