Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની દત્તક પુત્રી પ્રત્યૂષાની થઇ સગાઇ

તેલંગાનાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની દત્તક પુત્રી સી. પ્રત્યૂષાની સગાઇથઇ  અને મંગેતર ચરણ રેડ્ડી સાથે એમની તસ્વીરો સોશલ મીડિયા પર સામે આવી છે. સાવકી માં દ્વારા યાતનાઓ આપવા પર પ્રત્યૂષાને ર૦૧પમાં એમના ઘરેથી રેસ્કયુ કરેલ જે પછી ઇલાજ દરમ્યાન રાવએ એમને દતક લીધેલ.

(11:03 pm IST)