Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

અત્યાધિક ભીડને લઇ પુલવાના ર દિવસ પછી ફરી બંધ થયું વૃંદાવનનું બાંકે બિહારી મંદિર

વૃંદાવન (ઉતર પ્રદેશ)માં શનિવારના ખોલવામાં આવેલ બાંકે બિહારી મંદિરને અત્યાધિક ભીડ અને કોવિડ-૧૯ ફેલાવાના ડરને લઇ ફરી બંધ કરવામાં આવ્યું. મંદિર પ્રશાસનના અનુસાર શ્રધ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લા પ્રશાસન અને પોલિસસાથે ઉચિત સમન્વય સાથે મંદિર ફરી ખોલવામાં આવશે. રિપોર્ટ પ્રમાણે શનિવારના રપ૦૦૦ શ્રધ્ધાળુ મંદિર પહોંચ્યા હતા. એક દિવસમાં ફકત ૪૦૦ લોકોને દર્શનની અનુમતિ હતી.

(11:02 pm IST)