Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

રાજકોટ શહેર - જિલ્લામાં કોરોનાએ 5 નો ભોગ લીધો: સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1841 બેડ ખાલી

રાજકોટ  : રાજકોટ શહેર- જિલ્લામાં  વૈશ્વિક મહામારી કોરોનથી આજે મૃત્યુ આંકમાં એકદમ ઘટાડો થયો રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક જ  રાતમાં 5 દર્દીઓનાં ભોગ લેવાયા છે. સરકારની કોવિડ ઓડિટ કમિટીનાં  રિપોર્ટ મુજબ એક પણ  મૃત્યુની નોંધ થઈ નથી.

આ અંગે સતાવાર વિગતો મુજબ રાજકોટમાં કોરોનાની સારવાર હેઠળ તા.19નાં  સવારનાં 8 વાગ્યા થી તા.20નાં  સવારનાં 8 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં શહેર - જિલ્લાના 5 દર્દીઓએ દમ તોડી દીધા હતો . શહેર અને જિલ્લામાં સરકારી-ખાનગી હોસ્પિટલમાં 1841 બેડ ખાલી છે.

(9:23 am IST)