Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

બીએસએફ જવાનના મૃત્યુ મામલે શાહ સાથે વાત કરશે બાંગ્લાદેશના ગૃહમંત્રી

ઢાંકા : બાંગ્લાદેશના ગૃહ પ્રધાન અસદુઝઝમાં ખાને વિશ્વાસ કર્યો હતો કે બોર્ડર ગાર્ડસ બાંગ્લાદેશ (બીજીબી) દ્વારા બીએસએફ જવાનના મોતની ઘટનાથી બંને દેશોના દ્વિપક્ષીય  સંબંધોને અસર થશે નહી તેમણે કહ્યું કે જો જરૂર પડે તો તેઓ પરિસ્થિતિને શાંત કરવા માટે તેમના સમકક્ષ અમિત શાહ સાથે વાત કરશે.

(12:47 pm IST)