Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

હિંદુ મહાસભાના પૂર્વ નેતા કમલેશ તિવારીની પત્‍નીએ આત્‍મદાહની ધમકી આપીઃ પરિવારએ કહ્યું મળવા આવે સીએમ યોગી

        પૂર્વ હિંદુ મહાસભા નેતા કમલેશ તિવારીની હત્‍યા પછી એમની પત્‍નીએ  કહ્યું છે કે ન્‍યાય ન મળવા બદલ તે બાળકો સો આત્‍મહત્‍યા કરી લેશે.

        જયારે પરિવારએ કમલેશના બંન્ને પુત્રોને નોકરી આપવાની માંગ કરતા કહ્યું કે જો યુપીના મુખ્‍યમંત્રી યોગી આદિત્‍યનાથ એમને મળવા નહી આવે તો  કમલેશના અંતિમ સંસ્‍કાર નહી થાય.

        બે લોકોએ કમલેશની ઓફીસમાં એમની હત્‍યા કરી પરિવારએ  સુરક્ષાા આપવાની પણ માંગ કરી હતી.

(12:00 am IST)