Gujarati News

Gujarati News

News of Sunday, 20th October 2019

કરતારપુર કોરિડોરના ઉદઘાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે નહીં પણ સામાન્ય નાગરિક તરીકે હાજર રહીશઃ પાકિસ્તાને આપેલા આમંત્રણનો ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘ દ્વારા સવિન્ય ઇન્કાર

ન્યુદિલ્હીઃ ૮ નવેં.૨૦૧૯ના રોજ ભારતમાં કરતારપુર કોરિડોરનું ઉદઘાટન કરાશે. બાદમાં ૯ નવેં.ના રોજ પાકિસ્તાનમાં થનારા ઉદઘાટન પ્રસંગે ભારતના પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંઘને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરાયા છે. જેનો તેઓએ સવિનય ઇન્કાર કર્યો હોવાનું પાકિસ્તાન વિદેશ મંત્રીએ જણવ્યું હતું.

ડો.મનમોહનસિંઘએ જણાવ્યું હતું કે તેઓ એક સામાન્ય નાગરિક તરીકે ઉદઘાટન પ્રસંગે પાકિસ્તાનમાં હાજર રહેશે.

(9:09 pm IST)