Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમૃતસર દુઘર્ટનામાં માર્યા ગયેલ લોકોને રામ અને હનુમાનનું પાત્ર ભજવતા કલાકારોએ શ્રધ્ધાંજલી આપી

અમૃતસર દુઘર્ટનામાં માર્યા ગયેલ લોકોને શ્રધ્ધાંજલી આપવા માટે શનિવારના ચંદીગઢમાં કેંડલ માર્ચનું  આયોજન કરવામાં આવેલ. જેમા કલાકાર રામ,લક્ષ્મણ,હનુમાન અને સીતાની વેશભુષામા સામીલ હતા જયારે પંજાબ સરકારે પોલીસ કમીશ્નરના નેતૃત્વમાં આ દુધર્ટનાની મેજીસ્ટે્રટ તપાસનો આદેશ કર્યો છે.

(11:43 pm IST)