Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

મંદિરને બંધ કરવા નહી - ચાવી સોંપી જવાનો ફેસલો કર્યો છે : સબરીમાલા મંદિરના પુજારી

કેરળના સબરીમાલા મંદિરના મુખ્ય પૂજારી કંદારારૂ રાજીવારૂએ પ્રતિબંધિત ઉંમરની મહીલાઓને પ્રવેશ કરવા પર મંદિર બંધ કરવાના નિર્ણયની ખબર કાઢી નાખી. એમણે કહ્યુ મહિલાઓએ અહિૅ ન આવવું જોઇએ. અમે મંદિરને તાળુ લગાવી અને ચાવી સોંપી આપી જવાનો નિર્ણય કર્યો છે. હું શ્રધ્ધાળુઓની સાથે છુ, મારી પાસે અન્ય કોઇ રસ્તો નથી.

(12:00 am IST)