Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

રાફેલ પર કવરેજના મામલે મીડીયા કંપની એનડીટીવી પર રૂ.૧૦૦૦૦ કરોડનો કેસ દાખલ

મીડીયા કંપની એનડીટીવી એ જણાવ્યું કે રાફેલ ડીલ પર કવરેજ ના મામલે અનિલ અંબાણીની રિલાયન્સએ  ચેનલ પર રૂ.૧૦,૦૦૦ કરોડ નો કેસ દાખલ  કરેલ છે. એનડીટીવીના જણાવ્યા પ્રમાણે  રિલાયન્સએ આ કસ એમના  સાપ્તાહિક શો '' Truth v/s Hype માટે કરેલ છે. રાફેલ સાથે જોડાયેલ  આ શો ર૯ સપ્ટે. પ્રસારીત કરવામાં આવેલ.

(12:00 am IST)