Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલકિલ્લા મેદાનમાં તીર ચલાવી રાવણના પુતળાનું દહન કર્યુ

એક અહેવાલ પ્રમાણે દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામના કોવિંદની હાજરીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા મેદાનમાં તીર ચલાવી રાવણના પુતળાનું દહન કર્યુ. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ કહ્યુ સમાજના પ્રત્યેક વર્ગ ખાસ કરીને નબળા સમુદાયોને સન્માન આપવું તથા એમના માટે કામ કરવું જેટલું રામના જીવનકાળમાં પ્રાસંગિક હતુ એટલું  આજે પણ છે.

(12:00 am IST)